જીવનભારતી મંડળ સંચાલિત પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગના પટાંગણમાં 15 મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને જીવન ભારતી શાળાના શિક્ષણ સંસ્કાર અને સમર્પણની
તા: ૧૦.૦૭.૨૦૨૬ ને શુક્રવારના રોજ તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનના પવિત્ર આંગણે પ્રવેશોત્સવ પ્રસંગે નાનાં-નાનાં કોમળ પગલાંનો પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશ માત્ર શાળામાં નહીં, પરંતુ
મનુષ્યની સર્વાંગી કેળવણીની ઉમદા ધ્યેયને વરેલી જીવનભારતી સંસ્થા તેના ગૌરવશાળી અસ્તિત્વના 80 વર્ષ પૂર્ણ કરવા બદલ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના આદ્યસ્થાપક અને
ગુજરાત સાહિત્ય અકાદમી અને પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગના સંયુક્ત ઉપક્રમે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રેસિડેન્સી
જીવનભારતી મંડળ સંચાલિત મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે સંવાદ( ડિબેટ)નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી
જીવનભારતી મંડળના પટાંગણમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા સરકારી અભિવકતા તેમજ સરકારી






