જીવનભારતી પ્રવૃત્તિ વિધલય પ્રાથમિક વિભાગ માં વર્ષ ૨૦૨૩-24 દરમિયાન થયેલી સ્પર્ધાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ તથા નવમા તાસની પ્રવૃત્તિઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતુ . જેમાં શાળાના મંત્રી મંડળના સભ્યો , વાલીમંડળના સભ્યો તથા તમામ ભાવનોના આચાર્યોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું .