સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. [...]

By |2023-09-21T19:30:04+09:00September 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

National Pharmacovigilance Week 2023

National Pharmacovigilance Week 2023-આરોગ્ય અને કુટુંબ મંત્રાલય ,ભારત સરકાર અંતર્ગત આપણી શાળાના આરોગ્ય સમિતિ દ્વારા આયોજિત "દવાઓની આડ અસરો અંગે સતર્કતા" કાર્યક્રમનુ આયોજન આજરોજ તા. 20/9/ 2023 રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મા. વિભાગમાંથી [...]

By |2023-09-21T03:59:22+09:00September 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on National Pharmacovigilance Week 2023

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

જીવનભારતી કુમારભવનમાં આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું. શ્રી આર.ડી.ઘાએલ જીવનભારતી કુમારભવન તથા શાળાના વાલી શિક્ષક મંડળ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10 મી સપ્ટેમ્બર [...]

By |2023-09-20T01:10:08+09:00September 20, 2023|Kumarbhavan, Mandal|Comments Off on આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩

તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ સ્વચ્છતા પખવાડિયું - ૨૦૨૩ અંતર્ગત તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે [...]

By |2023-09-20T16:06:31+09:00September 19, 2023|Kumarbhavan, Mandal|Comments Off on સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩

મારી માટી, મારો દેશ

શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરોને વંદન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી આર .ડી ધાએલ જીવનભારતી મા. વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે વાલી-મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિતિમાં "મારી માટી, મારો દેશ" કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના [...]

By |2023-08-21T20:25:19+09:00August 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on મારી માટી, મારો દેશ

યુવા ઉત્સવ 2023-24

તારીખ ૧૩/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષા - યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ નું આયોજન ઉત્તર ગુજરાત સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. [...]

By |2023-08-22T14:49:26+09:00August 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on યુવા ઉત્સવ 2023-24

STUDENT INNOVATION FEST – 2023

રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા - વિજ્ઞાનગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત વિજ્ઞાન વિષય વાર્તાલાપ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળા શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક [...]

By |2023-08-14T19:33:58+09:00August 14, 2023|Kumarbhavan|Comments Off on STUDENT INNOVATION FEST – 2023

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી  પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ "સાહિત્યમૃતમ" અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા "નરસિંહ થી નર્મદ સુધી"ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ [...]

By |2023-03-06T16:39:31+09:00February 24, 2023|Mandal, Pravrutti Vidhayalaya Pre-Primary, સંસ્કૃતિક પ્રવૃત્તિ|Comments Off on વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”

ભારતીય ભાગીતળ સાહિત્ય સંસ્કૃતિને ઉજાગર રાખવા જીવનભારતી સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. તે અંતર્ગત તા. ૧૩.૦૨.૨૦૨૩ થી તા. ૨૨.૦૨.૨૦૨૩ દરમિયાન “સાહિત્યામૃતમ” શીર્ષક હેઠળ સંસ્થાના વિવિધ ભવનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં “રાષ્ટ્રીય શાયર” ની ઉપમા [...]

By |2023-02-21T15:31:48+09:00February 21, 2023|Mandal, Pravrutti Vidhyalaya Grade 1-5, Pravrutti Vidhyalaya Grade 6-8, સંસ્કૃતિક પ્રવૃત્તિ|Comments Off on વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”
Go to Top