વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”

જીવનભારતી મંડળના ૭૮ વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ વર્ષ ની ઊજવણી નિમિતે વર્ષ:૨૦૨૩ ના "સાહિત્યામૃતમ" અંતર્ગત ધોરણ:૬-૭-૮ જીવન ભારતી કિશોર ભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગ કેસર બહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલયની "નવરસામૃતમ" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં [...]

By |2023-03-01T19:23:55+09:00February 17, 2023|Kishorbhavan 6-8, Mandal, સંસ્કૃતિક પ્રવૃત્તિ|Comments Off on વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા

અમારી શાળા શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલયમાં જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન હેતુથી તા. ૨૫-૧૧-૨૦૨૧ હતી ૦૫-૧૨-૨૦૨૧ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાના આવ્યું [...]

By |2021-12-10T16:43:52+09:00December 10, 2021|Kumarbhavan|Comments Off on મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા

જીવનમાં સફળતા મેળવો 100%

જીવનભારતી મંડળ અને કુમારભવનના સંયુક્ત ઉપક્રમે તારીખ: 06/12/2021ના સોમવારના રોજ રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા કેવીરીતે મેળવી સકે તે માટેનો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના [...]

By |2021-12-07T15:55:51+09:00December 7, 2021|Kumarbhavan, Mandal|Comments Off on જીવનમાં સફળતા મેળવો 100%

મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન

તા. ૨૪/૧૦/૨૦૨૧નાં રોજ રવિવારનાં માય ફ્રીડમ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જીવનભારતી સંકુલનાં રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને ડૉ. પ્રીતીબેન ગુપ્તા હાજર [...]

By |2021-10-25T15:59:59+09:00October 25, 2021|Kumarbhavan|Comments Off on મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન

સ્વચ્છતા વિશે માર્ગદર્શન

સ્વચ્છતા પખવાડા અંતર્ગત આજ રોજ બુઘવારે હાથ-પગ ની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, શાળામાં પાણી નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પાણીથી થતા રોગો વિશે સમજુતી આપવામાં આવી. પાણીની સંભાળ વિશે માહિતી આપવામાં [...]

By |2021-09-08T19:27:09+09:00September 8, 2021|Kumarbhavan|Comments Off on સ્વચ્છતા વિશે માર્ગદર્શન

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા

સ્વચ્છતા પખવાડા અંતર્ગત તા. ૦૬/૦૯/૨૦૨૧ અને તા. ૦૭/૦૯/૨૦૨૧ નાં રોજ અમારી શાળામાં ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ્સ..... [...]

By |2021-09-08T16:49:57+09:00September 8, 2021|Kumarbhavan|Comments Off on ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ

તારીખ -૦૪/૦૯/૨૧ થી ૦૫/૦૯/૨૧ સ્વછતા પખાવડા ની ઉજવણી અંતર્ગત “ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ" સંદર્ભે શનિવાર અને રવિવારનાં રોજ પોસ્ટરો અને પેમ્પલેટ બાળકો પાસે બનાવી ચોટાડવામાં આવ્યા. જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. [...]

By |2021-09-04T16:49:09+09:00September 4, 2021|Kumarbhavan|Comments Off on ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ

સમુદાય જાગૃતિ દિવસ

સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજરોજ તા. ૩-૯-૨૦૨૧ ને શુક્રવારનાં દિવસે 'સમુદાય જાગૃતિ દિવસ' સંદર્ભે રસીકરણની થીમનો પ્રચાર કરવામાં આવ્યો તથા એક સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવી, તેઓને તેમના પરિવાર, સગાસંબંધી અને આજુબાજુનાં [...]

By |2021-09-03T19:24:35+09:00September 3, 2021|Kumarbhavan, Mandal|Comments Off on સમુદાય જાગૃતિ દિવસ

સ્વચ્છતા જાગૃતિ દિવસ

સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. ૦૧ થી ૧૫, સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતગર્ત આજ રોજ તા. ૦૨-૦૯-૨૦૨૧ના ગુરૂવારના દિવસે ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ' સંદર્ભે અમારી શળામાં બાળકોને પ્રેરણાત્મક પ્રવચન અને હાથની સફાઈ કેવી રીતે કરવી [...]

By |2021-09-04T16:29:38+09:00September 2, 2021|Kumarbhavan|Comments Off on સ્વચ્છતા જાગૃતિ દિવસ

સ્વચ્છતા પખવાડી અભિયાન

સ્વચ્છતા પખવાડા અતંગર્ત શપથવિધિ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતગર્ત અમારી શાળા જીવનભારતી કુમારભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા ૦૧-૦૯-૨૦૨૧ થી [...]

By |2021-09-04T15:57:35+09:00September 1, 2021|Kumarbhavan|Comments Off on સ્વચ્છતા પખવાડી અભિયાન
Go to Top