અમારી શાળા શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલયમાં જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન હેતુથી તા. ૨૫-૧૧-૨૦૨૧ હતી ૦૫-૧૨-૨૦૨૧ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાના આવ્યું હતું. આ આયોજનના માર્ગદર્શક શાળાના આચાર્યશ્રી પિંકીબેન માળી તેમજ આ કાર્યક્રમનું આયોજન શ્રી નીતેશભાઈ જોષી અને શ્રી દામિનીબેન પટેલે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ તેઓની દેખરેખ હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.