ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ

જીવનભારતી મંડળ સંચાલિત દયાકોરબા સંગીત વિદ્યાલય સુરત દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇ ત્રિવેદી અને પ્રમુખશ્રી ભરતભાઈ શાહે હાજરી આપી હતી. નિયામકશ્રી મીનલબેન મહેતાના માર્ગદર્શન [...]

By |2024-07-22T18:27:23+09:00July 21, 2024|Mandal, Sangeet Vidhyalaya|Comments Off on ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ

વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી

જીવનભારતી મંડળ દ્વારા સંચાલિત દયાકોરબા સંગીત વિદ્યાલય,ખાતે વિશ્વ નૃત્ય દિવસની શાનદાર ઉજવણી નિયામક શ્રી મીનળ બેન મહેતા ના નેતૃત્વમાં ૧૦૦ જેટલા કલાકાર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ કલા ગુરુઓ ભૈરવી બેન આઠવલે,જેસલ બેન ખાંડવાળા, ભક્તિબેન [...]

By |2024-04-30T14:08:39+09:00April 30, 2024|Mandal, Sangeet Vidhyalaya|Comments Off on વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી
Go to Top