જીવનભારતી મંડળ તરફથી દિલ્હી સાહિત્ય અકાદમી ટ્રાવેલ ગ્રાન્ટ યોજના અંતર્ગત  યુવા સર્જક શ્રી રશ્મિબેન ઝા પસંદગી પામ્યા. તેમને થયેલ મુલાકાત મરાઠી સાહિત્યનો પ્રવાહ અને એના સ્વરૂપને સમજવા માટે ઘણી મદદરૂપ રહી. તેમને વ્યવસાયે કલેકટર પરંતુ આત્માથી સાહિત્યકાર એવા વ્યક્તિ વિશેષને મળવાનું થયું.