વાર્ષિકોત્સવ “આદિકવિ નરસિંહ મહેતા”
જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગ શ્રેણી1થી5 વાર્ષિકોત્સવ: આદિકવિ નરસિંહ મહેતા 15મી સદી એટલે આદિકવિ નરસિંહ મહેતાનો યુગ અને 15મી ફેબ્રુઆરી એટલે જીવનભારતી કિશોરભવનમાં આદિકવિ નરસિંહ મહેતા આધારિત વાર્ષિકોત્સવ કેવો અજબનો સંયોગ! નવણી ધી જ અમારા ભવનના [...]