સ્વચ્છતા પખવાડા અંતર્ગત આજ રોજ બુઘવારે હાથ-પગ ની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, શાળામાં પાણી નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પાણીથી થતા રોગો વિશે સમજુતી આપવામાં આવી. પાણીની સંભાળ વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યકમમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ, અરુણભાઈ, દામિનીબેન, નિમિષાબેન તથા બાળશિક્ષક શ્રીપલકબેને ભાગ ભજવ્યો હતો.

સ્વચ્છતા વિશે માર્ગદર્શન
- Post author:jbm
- Post published:September 8, 2021
- Post category:Kumarbhavan