જીવનભારતી મધ્યસ્થ ગ્રંથાલય

જીવનભારતી મંડળ સંચાલિત ડૉ.ચપંકલાલ ઝવેરચંદ શાહ ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્રગ્રંથાલયનો પરિચય

જીવનભારતી મંડળ સંચાલિત ડૉ.ચપંકલાલ ઝવેરચંદ શાહ  ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્રની સ્થાપના શ્રી રવીન્દ્રભાઈ દવે (પૂર્વ નિયામક, યુનેસ્કો ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન, જર્મની ) ના વરદ હસ્તે તથા શ્રી પુરષોતમ જી. પટેલ (પૂર્વ આચાર્ય, શિક્ષણ મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ) અને શ્રી એચ.એસ.કોહલી (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, હજીરા) ની ઉપસ્થિતિમાં તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ ઉદઘાટન થયું.

આજે બાળકો પાસે અમર્યાદિત પ્રવૃત્તિઓ રહેલી છે તેને પરિણામે બાળકોની વાચન પ્રત્યે રુચિ ઓછી જોવા મળે છે. શાળા ગ્રંથાલયમાં જઈને બાળકો વાચન કરે, કંઇક નવું જાણે અને કંઇક મૌલિક પ્રદાન કરે એવું ઓછુ જોવા મળે છે. આ પરિસ્થિતમાં બાળકોને ગ્રંથાલય તરફ વાળવા માટે જીવનભારતીના મધ્યસ્થ ગ્રંથાલય ધ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Trending Episodes

Explore our professional, curated podcast content.

Recent Articles

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nulla fermentum enim nec velit lobortis, quis imperdiet nulla mollis. Etiam ut libero ipsum.

૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં ધ્વજારોહણ શ્રી લલિતભાઈ શાહ (સંચાલક ભવન કલ્ચરલ સેન્ટર, અંધેરી)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના [...]

Download our
podcasts app.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nulla fermentum enim nec velit lobortis, quis imperdiet nulla mollis. Etiam ut libero ipsum.

Download our
podcasts app.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nulla fermentum enim nec velit lobortis, quis imperdiet nulla mollis. Etiam ut libero ipsum.

Also Available On

Our podcast content is also available on the following platforms:

Google

TuneIn

Stitcher

RadioPublic

CastBox

iHeartRadio