આ સાથે જણાવવાનું કે શાળાના વિદ્યાર્થીઓ ખોરાક માંથી મળતા પોષકતત્વોનું મહત્વ જાણે તે હેતુથી શાળામાં ફણગાવેલા કઠોળની ભેળ શ્રેણી:૬-અ/બ ના બાળકોએ અને શિક્ષિકા શ્રીમતી ભામિનીબહેન રાવલ, શ્રીમતી શેતલબહેન શાહ, શ્રીમતી મૃગાબહેન શુક્લએ તથા શ્રી વૈશાલીબહેન પાટીલના નેતૃત્વ હેઠળ શાળાના આચાર્યા શ્રીમતી નિમિષાબહેન નાયકની મંજૂરીથી બનાવી અને આખા વર્ગે તેનો રસાસ્વાદ કર્યો.