ઉદઘાટન

ઉદઘાટન સમારંભ બુધવાર ૨૦ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રંગભવન ખાતે જાણીતા પત્રકાર અને કટારલેખક શ્રી ઉર્વીશ કોઠારી અને શ્રી નીલમ પરીખ(ગાંધીજીના પ્રપૌત્રી)ની અધ્યક્ષતામાં યોજાયો હતો.