જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા:૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ #નાતાલની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેની એક ઝાંખી આપની સમક્ષ રજૂ કરીએ છીએ.